• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ટમેટાએ લાલ કરી હવે ડુંગળી પણ રોવડાવશે ? ઓગસ્ટના અંત સુધીમાં બજેટ ખોરવાય તેવી શક્યતા..

ટમેટાએ લાલ કરી હવે ડુંગળી પણ રોવડાવશે ? ઓગસ્ટના અંત સુધીમાં બજેટ ખોરવાય તેવી શક્યતા..

06:46 PM August 05, 2023 admin Share on WhatsApp



ટામેટાના આકાશે આંબતા ભાવથી જનતા ત્રસ્ત છે. ત્યારે હવે વધુ એક શાક લોકોની પહોંચ બહાર જાય તેવી આશંકા સેવાઈ રહી છે. સપ્લાયની સમસ્યાના કારણે આ શાકની કિંમત મહિનાના અંતમાં રિટેલ બજારમાં વધવાની આશંકા છે. આગામી મહિને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે ઓક્ટોબરથી ખરીફ આવક શરૂ થતા આપૂર્તિ સારી થશે, જેના કારણે કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી. 

► ઓગસ્ટના અંતમાં વધશે ભાવ

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ માંગ-પૂરવઠામાં અસંતુલનની અસર ઓગસ્ટના અંતમાં ડુંગળીના ભાવ પર જોવા મળવાની આશંકા છે. ગ્રાઉન્ડ સ્તરે વાતચીતથી જે જાણકારી મળી છે તે મુજબ રિટેલ બજારમાં સપ્ટેમ્બરની શરૂઆતથી ભાવમાં સારો એવો વધારો થવાની આશંકા છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે કિંમત 2020ના ઉચ્ચતમ સ્તરથી નીચે રહેશે. 

Onion Price action

► સ્ટોકમાં ઘટાડાની અસર થશે

રિપોર્ટમાં કહેવાયું છે કે રવિ ડુંગળીના સ્ટોક અને ઉપયોગની અવધિ એક બે મહિના ઓછી હોવા અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ગભરાહટના કારણે વેચાવલીથી ખુલ્લા બજારમાં રવિ સ્ટોકમાં સપ્ટેમ્બરની જગ્યાએ ઓગસ્ટના અંત સુધીમાં ઘણો ઘટાડો આવવાની આશંકા છે. 

► ઓક્ટોબરથી ભાવમાં સુધારો થશે

રિપોર્ટમાં કહેવાયું છે કે ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતા ડુંગળીનો પૂરવઠો સુધરશે. જેનાથી ભાવમાં નરમાઈ આવવાની શક્યતા છે. તેમાં કહેવાયું છે કે તહેવારની સીઝન (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કિંમતોમાં ઉતાર ચઢાવ દૂર થવાની આશા છે. આ વર્ષ જાન્યુઆરી-મે દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને થોડી રાહત મળી .

► ડુંગળીનું ઉત્પાદન ઘટશે

રિપોર્ટમાં કહેવાયું છે કે તેને જોતા અમારું માનવું છે કે આ વર્ષે વાવેતર વિસ્તાર આઠ ટકા ઘટશે અને ખરીફ ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે પાંચ ટકા ઓછું રહેશે. વાર્ષિક ઉત્પાદન 2.9 કરોડ ટન થવાની અપેક્ષા છે. તે ગત પાંચ વર્ષ (2018-22) ના સરેરાશ ઉત્પાદનથી સાત ટકા વધુ છે. આથી ઓછા ખરીફ અને રવિ ઉત્પાદન છતાં આ વર્ષે આપૂર્તિમાં મોટી કમીની શક્યતા નથી. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ડુંગળીના પાક અને તેના વિકાસને નિર્ધારિત કરશે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us